Saturday, December 27, 2008

પરિસ્થિતી છેલ્લા ૬૦ વર્ષમા બદલી નથી


વર્ષ ૧૯૪૭ -


૧૭૮૮ - શહિદ, ૬૮૪ - ઘાયલવર્ષ


૧૯૬૫ -


૩૨૬૪ -શહિદ, ૮૬૨૩ - ઘાયલ


વર્ષ ૧૯૭૧ -


૩૮૪૩ - શહિદ, ૯૮૫૧ - ઘાયલ


વર્ષ ૧૯૯૯ -


૫૨૭ - શહિદ, ૧૩૬૩ - ઘાયલ


વર્ષ ૧૯૮૮ થી


૬૦,૦૦૦ મોત/શહિદ


કુલ ૬૯૪૨૨ શહિદી અને અસંખ્ય ઘાયલ-બંદી
તમને થસે આ આકડાની માયાજાળ શું છે તો તમને જણાવી દવ આ કોઈ સામાન્ય આકડા નથી આ છે અત્યાર સુધી પાકીસ્તાને લિધેલ ભોગના આકડા અને આ ફક્ત સરહદ કે કાશ્મિરના જ આકડા છે અને સરકારી આકડા છે આમા દેશમા બીજા પ્રાન્તમા થયેલ આતંકવાદી હુમલામા માર્યા ગયેલા કે પાકિસ્તાની જેલમા સબડતા સૈનિકોનો સમાવેસ થતો નથી.


હવે મુદ્દા પર આવુ, અત્યારે જે માહોલ છે તે જોતા નક્કિ કરી શકાય નહી કે યુદ્ધ થાસે કે નહી પરંતુ ઇતિહાસમા નજર ફેરવી એક વાતતો નક્કિ છે કે આપણે આટલો ભોગ આપ્યા પછી પણ ત્યા ના ત્યા જ છીએ. મને આપણા સૈનિકો પર પુરો ભરોષો છે પરંતુ જે યુદ્ધ આપણે સિમા પર જીતેલુ હોય એને ટેબલ પર હારી જાઈએ છીએ. જે પરિસ્થિતી છેલ્લા ૬૦ વર્ષમા બદલી નથી અને એ હવે પણ બદલવાની ના હોય તો બેતર છે યુદ્ધ ના થવુ જોઈએ. અને હા જો કોઇ નક્કર પરિણામ લાવવુ જ હોય તો પછી ભવિષ્યમા ક્યારેય આ શેતાન પાડોશી સાથે યુદ્ધ કરવુ ના પડે અને તે આપણી આગડી કરવાનુ હંમેશ માટે બંધ કરે તેવુ યુદ્ધ કરવું જોઈએ.


શુ કહો છો આપ સૌ ?

1 comment:

  1. bilkul sachi vat chhe tamari,Kargil vakatnu news coverage yad aave chhe?? Vikram batra n yeh dil mange more..amana death vakate hu kub radi hati.

    ReplyDelete