Friday, November 21, 2008

લેખક કોણ છે ?

ફુટપાથ પર ઉભા ઉભા મુલ્યોના સુત્રોના પોસ્ટર વેચતો ઍક ફેરીયો કે જેની જીન્દગી માથી પસાર થતા ૯૭ % લોકો ફ્કત પોસ્ટર વાચી ખુશ થતાથતા પસાર થઈ જાય છે, ૧% લોકો પોસ્ટર ખરીદી ઘરે ડ્રોઇન્ગ રૂમ મા સજાવે છે, ૧% લોકો તે પોસ્ટર ને ફ્રેમીન્ગ કરી સ્નેહી ને ભેટ આપે છે, જ્યારે બાકીના ૧% લોકો તે સુત્રોને જીવનમા ઉતારે છે'ફેરીયાની સાર્થકતા ૯૯ % લોકોથી નહિ પરન્તુ ૧% લોકોથી છે તેજ રીતે લેખકની સાર્થકતા સમગ્ર સમાજથી નહી પરન્તુ એવા લોકોથી છે જેના જીવનમા તેણે પરીર્વતન લાવ્યુ છે.તમે શુ માનો છો ?

No comments:

Post a Comment